-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Thursday, 10th September 2020
" કોવિદ -19 " : સિંગાપોરમાં રોજી ગુમાવી બેઠેલા ભારતીયો વતનની વાટ પકડી રહ્યા હોવાના અહેવાલ : અત્યાર સુધીમાં 11 હજાર ભારતીયોએ રજીસ્ટ્રેશન કરાવ્યું : સિંગાપોર ખાતેના ભારતના હાઇ કમિશનરે આપેલી માહિતી
સિંગાપોર : કોવિદ - 19 ના કારણે રોજી ગુમાવી બેઠેલા ભારતીયો વતનની વાટ પકડી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સિંગાપોર ખાતેના ભારતના હાઇ કમિશનર શ્રી પી.કુમારને જણાવ્યા મુજબ દરરોજ સરેરાશ 100 જેટલા ભારતીયો વતનમાં જવા માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.અત્યાર સુધીમાં 11 હજાર ભારતીયોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.તેવું તેમણે જણાવ્યું છે.
(9:02 pm IST)