Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020
ગોંડલના નિવૃત એકા. ઓફિસર પ્રતાપરાય એમ. વ્યાસનું અવસાન

ગોંડલઃ ઓૈદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ પ્રતાપરાય મગનલાલ વ્યાસ (ઉ.વ.૮૫-નિવૃત એકાઉન્ટન્ટ ઓફિસર) તે મંજુલાબેન (નિવૃત શિક્ષીકા)ના પતિ તથા ધર્મેશભાઇ, આરતીબેન, મિહીરભાઇ દવે (રાજકોટ), કેતનાબેન, ભુપેશભાઇ દવે (અમદાવાદ), પ્રજ્ઞાબેન હિરેનભાઇ જોષી (રાજકોટ)ના પિતાશ્રી તથા પ્રયાસના દાદા, જોલીબેનના સસરા અને સ્વ. રતિલાલ હરિશંકર જોષી (શિવરાજગઢ)ના જમાઇનું તા. ૨૯ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (મો. ૯૪૨૭૭ ૨૯૧૫૪, ૭૭૭૭૯ ૧૪૧૪૩, ૦૨૮૨૫ ૨૨૩૫૧૪) ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નિવૃત એએસઆઇ જીતેન્દ્રસિંહ બી. ચોૈહાણનું અવસાનઃ ટેલિફોનિક બેસણું

રાજકોટઃ શહેર પોલીસના નિવૃત એએસઆઇ જીતેન્દ્રસિંહ ભાવસિંહ ચોૈહાણ તેઓ દિપસિંહ જીતેન્દ્રસિંહ ચોૈહાણ (કોન્સ્ટેબલ), જીજ્ઞેશ જીતેન્દ્રસિંહ ચોૈહાણ (પીએસઆઇ)ના પિતાશ્રી તથા ધીરસિંહ ભાવસિંહ, નટવરસિંહ ભાવસિંહ, પ્રવિણસિંહ ભગવાનસિંહના મોટા ભાઇ તેમજ વિજયસિંહ ભગવાનસિંહના નાનાભાઇનું તા. ૨૮ના દુઃખદ અવસાન થયું છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૨ના સાંજે ૪:૩૦ થી ૬:૩૦ (મો. ૯૭૨૩૩ ૫૩૫૫૦, ૯૯૧૩૭ ૪૦૬૪૮, ૯૭૨૩૯ ૦૦૦૩૭) રાખેલ છે.

અનંતભાઇ ચુડાસમાનું અવસાનઃ શુક્રવારે ટેલિફોનિક બેસણુ

રાજકોટ : સોરઠીયા રજપૂત જ્ઞાતિના અનંતભાઇ જેસીંગભાઇ ચુડાસમા (ઉ.૬૦) તે ગાયત્રીબેન જાનુબેનના પિતા, ભાવેશભાઇ ચૌહાણના સસરાનું તા. ર૯ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ર-૧૦ ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. રમેશભાઇ ચુડાસમા મો. ૯૭૧૪૦ ૩૬પ૮૮, મનોજભાઇ ચુડાસમા મો. ૯૮ર૪૮ ર૬૧૦પ, ભાવેશભાઇ ચૌહાણ મો. ૯૧૦૬૦ ૭૪૬૯૬

વેઈઝ સોફટવેરવાળા વિકકીભાઈના દાદા દલિચંદભાઈ મહેતાનું અવસાન

રાજકોટઃ મોરબી  નિવાસી હાલ રાજકોટ દલીચંદભાઈ વિરપાળભાઈ મહેતા (ઉ.વ.૮૯) તે સ્વ.ગુણવંતીબેનના પતિ, તે ચંદુભાઈ, સ્વ.બટુકભાઈ, અશોકભાઈના મોટાભાઈ, દિલીપભાઈ તેમજ ચંદ્રીકાબેન હરીશભાઈ મહેતા, સ્વ.દક્ષાબેન યોગેશભાઈ રવાણી, ગીતાબેન દીપકભાઈ પતીરા, હીનાબેન દિલીપભાઈ મહેતા, રીટાબેન જીતેનભાઈ દેસાઈના પિતાશ્રી તેમજ કલ્પનાબેનના સસરા, વિકકી તેમજ વૈશાલીબેન ચેતનભાઈ પતીરાના દાદા તેમજ પૂર્વીબેનના દાદાજી સસરાનું દુઃખદ અવસાન તા.૨૯ મંગળવારના રોજ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ કલાક વચ્ચે રાખેલ છે. દિલીપભાઈ મો.૯૨૨૮૨ ૧૦૮૭૨, વિકકીભાઈ મો.૯૯૨૫૦ ૨૮૦૫૮નો સંપર્ક થઈ શકે છે.

મગનભાઇ પિત્રોડાનું અવસાન : ટેલીફોનીક બેસણું

રાજકોટ : મુળ ગોંડલ હાલ રાજકોટ લુહાર મગનભાઇ રાઘવજીભાઇ પિત્રોડા  (ઉ.વ.૬૭) તે શારદાબેનના પતિ તથા શ્રી ભગવાનભાઇ, ચંપકભાઇ, જયોત્સનાબેન કાન્તીલાલ ઉમરાણીયા (મોટી મોણપરી), હિરાબેન જયેશભાઇ પરમાર (રાજકોટ), વનિતાબેન ભાગ્યેશભાઇ ઉમરાણીયા (રાણાવાવ), પુષ્પાબેન વિનોદભાઇ પરમાર (પોરબંદર) નાં મોટાભાઇ તથા ઇનોવટીવ એન્ટરપ્રાઇઝવાળા શ્રી પ્રશાંતભાઇ, જયવીરભાઇ, શ્રી હાર્દિકભાઇનાં પિતાશ્રી તથા ધૈર્ય, વૃક્ષિકા, મૈત્રી, કર્મ, અક્ષનાં દાદાનું તા. ર૯ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું આજે તા. ૩૦ ને ગુરૂવારે ટેલીફોનીક બેસણું રાખેલ છે. પ્રશાંતભાઇ મો. ૯૯૯૮૩ ૦૦૦૦ર, જયવીરભાઇ મો. ૮૧ર૮૮ ૮૦૦૦૯, હાર્દિકભાઇ મો. ૯૯૯૮૧ ૦૦૦૦ર ઉપર શોક સંદેશો પાઠવ્યો.

અવસાન નોંધ

રૂપેશકુમાર વ્યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ દિગસર વ્યાસ પરિવારના રૂપેશકુમાર અનંતરાય વ્યાસ (ઉ.વ.૪૫) મૂળ ખેરડી હાલ રાજકોટ તે અનંછતરાય ઉમિયાશંકર વ્યાસના પુત્ર તથા સ્વ.જયંતિલાલ તથા દોલતરાયના ભત્રીજા, પ્રા.અમિતભાઈ, મનીષભાઈ તથા ગૌરાંગભાઈના ભાઈનું તા.૨૯ને મંગળવારે અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

રવજીભાઈ ચૌહાણ

રાજકોટઃ રવજીભાઈ રામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૮૪) તે કિશોરભાઈ તથા દિનેશભાઈના પિતાનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી તેમનું સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨ના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક ઉતરક્રિયા તા.૮ના રોજ રાખેલ છે. કોરોનાને કારણે દરેક વિધિ ઘરના સભ્યો દ્વારા જ કરવામાં આવશે.

ચંદ્રકાંતભાઈ નિમ્બર્ક

રાજકોટઃ મુળ ગામ- નેકનામ (ટંકારા) હાલ- જાફરાબાદ નિવાસી ચંદ્રકાંતભાઈ (ચંદુભાઈ) ધીરજલાલ નીમ્બાર્ક તે દિવ્યેશ નિમ્બાર્કના પિતાશ્રીનું તા.૩૦ના રોજ રામચરણ પામેલ છે.

જીતેન્દ્ર સંઘવી

રાજકોટઃ સ્વ.છોટાલાલ સંઘવી તથા જસવંતીબેન સંઘવીના પુત્ર, જીતેન્દ્ર સી. સંઘવી (ઉ.વ.૫૩) જે સપના સાડી સેન્ટરવાળા લાલચંદભાઈના જમાઈ તા.૨૯ના રોજ અરીહંત શરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનને લઈ સદ્દગતનું બેસણું તા.૧/૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વસંતભાઈ રાવલ

રાજકોટઃ મુળ હળવદ નિવાસી હાલ રાજકોટ વસંતભાઈ જટાશંકર રાવલ (રિટાયર્ડ એલ.આઈ.સી.) જે સ્વ.દિનેશભાઈ રાવલ તથા સ્વ.રમેશભાઈના ભાઈ તથા બંકિમભાઈ અને સમીરભાઈના પિતાશ્રી તેમજ હિંમતભાઈ પંચોલીના જમાઈનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક સંદેશો પાઠવવા તા.૧/૧૦ના રોજ સાંજે ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ છે.) મો.૯૪૦૮૭ ૫૨૧૦૭, મો.૯૭૨૫૭ ૮૩૨૦૫

સાબેરાબેન પરમાર

સાવર કુંડલા : મુસ્લિમ સિપાહી જમાતના પૂર્વ સેક્રેટરી અને પી ડબલ્યુ ડી.ના નિવૃત કર્મચારી હાજી ઉસમાનભાઇ હુસૈનભાઇ પરમારના પત્ની હાજીયાણી સાબેરાબેન હાજી ઉસમાનભાઇ પરમાર અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મરહુમાની જિયારત ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી નુરાની નગર મદ્રાસા ખાતે રાખેલ છે અને ઓરતો માટે મરહુમાં ના નિવાસ સ્થાન કાપડીયા સોસાયટીમાં રાખેલ છે.

હિરાબેન જોશી

લતીપુર : હિરાબેન દેવશંકરભાઇ જોશી (ઉ.વ.૯૦) નું તા. ર૭ આસો સુદ-૧૧, રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણું તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. સર્વે સગા-સંબંધીઓ તથા સ્નેહિજનો ફોન દ્વારા શોક સંદેશ પાઠવી શકે છે. હાર્દિક ભગવતીપ્રસાદ જોશી મો. ૯૯૯૮૮ ૮૩૭૭પ, રમેશભાઇ જટાશંકરભાઇ જોશી મો. ૯૪ર૬૭ ૩૬૦૬૧, પ્રવિણભાઇ જટાશંકરભાઇ જોશી, મો. ૯૪ર૭પ ૧૪ર૧૪, ભાસ્કરભાઇ જટાશંકરભાઇ જોશી, મો. ૯૪ર૬ર પ૯ર૦૦ વિનોદભાઇ જટાશંકરભાઇ જોશી મો. ૯૪ર૬૭ ૩૩૩૩૪, મુકેશભાઇ જટાશંકરભાઇ જોશી મો. ૯૪ર૬૪ ૮રરર૧

જગદીશચંદ્ર પારેખ

રાજકોટઃ જગદીશચંદ્ર ઈશ્વરલાલ પારેખ (નિવૃત બી.એસ.એન.એલ.) તે સ્વ.ઈશ્વરલાલ પ્રભુલાલ પારેખના પુત્ર, મુકુંદભાઈ, પ્રતાપભાઈ, નવીનભાઈ, બળવંતભાઈ ઈશ્વરલાલ પારેખના નાનાભાઈ, પન્નાબેન રમેશચંદ્ર ગાઠાણી તથા પુષ્પાબેન મનોજભાઈ દોશીના ભાઈ અને સ્વ.નરોતમદાસ જસવીરભાઈ કોઠારીના જમાઈ તથા અ.સૌ.ખ્યાતીબેન તથા અ.સૌ.પાર્થવીબેનના સસરા, આધ્યા, ધ્યાના, ધ્યેયના દાદાજી તા.૨૯ના મંગળવારે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગીતાબેન જગદીશચંદ્ર પારેખ (પત્ન) મો.૯૪૨૮૧ ૮૦૩૩૬, ૯૪૦૮૦ ૦૪૨૯૯, કૈવનભાઈ જગદીશચંદ્ર પારેખ (પુત્ર) મો.૯૪૨૮૨ ૫૬૫૫૯, કંદર્પભાઈ જગદીશચંદ્ર પારેખ (પુત્ર) મો.૯૦૧૬૫ ૨૨૩૧૩, મનસુખલાલ નરોતમદાસ કોઠારી (સાળા) મો.૯૮૬૭૨ ૩૬૫૪૨નો સંપર્ક થઈ શકશે.

ચંદ્રિકાબેન બદિયાણી

રાજકોટઃ ચંદ્રિકાબેન અશોકભાઈ બદિયાણી તે અશોકભાઈ ભનુભાઈ બદિયાણીના ધર્મપત્ની તથા માનસી અશોકભાઈ બદિયાણીનાં માતુશ્રી તથા જુનાગઢવાળા મગનલાલ રૂડાભાઈના પુત્રીનું તા.૨૮ના સોમવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. અશોકભાઈ બદિયાણી મો.૯૮૨૪૪ ૫૦૬૦૯, દિપકભાઈ બદિયાણી મો.૯૯૨૪૩ ૬૦૬૦૯ નો સંપર્ક થઈ શકશે.

નગીનદાસ વાગડીયા

રાજકોટઃ નગીનદાસ શીવલાલ વાગડીયા (ઉ.વ.૭૬) તે સ્વ.શીવલાલ માધવજીભાઈ વાગડીયાના પુત્ર તેમજ પ્રવિણચંદ્ર, સ્વ.પ્રફુલચંદ્ર, મુકેશભાઈના મોટાભાઈ તથા હિતેષભાઈ, ભાવેશભાઈ પિતાશ્રી તેમજ રવિ શ્વેતા દર્શનકુમાર રાણપરા, ધારા મિલનકુમાર પારેખના દાદા તેમજ સ્વ.શાંતિલાલ હરીભાઈ રાણપરાના જમાઈ તેમજ ગીરીશભાઈ, સ્વ.મુકેશભાઈ, રાજુભાઈ, ભુપેન્દ્રભાઈના બનેવી તા.૨૯ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. હિતેષભાઈ મો.૯૪૨૭૨ ૭૦૨૧૧, ભાવેશભાઈ મો.૯૮૭૯૨ ૪૯૪૦૦ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અનંતભાઈ ચૂડાસમા

રાજકોટઃ સોરઠીયા રજપૂત જ્ઞાતિના અનંતભાઈ જેસીંગભાઈ ચુડાસમા (ઉ.વ.૬૦) તે ગાયત્રીબેન જાનુબેનના પિતા તેમજ ભાવેશભાઈ ચૌહાણના સસરાનું તા.૨૮ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ ચુડાસમા મો.૯૭૧૪૦ ૩૬૫૮૮, મનોજભાઈ ચુડાસમા મો.૯૮૨૪૮ ૨૬૧૦૫, ભાવેશભાઈ ચૌહાણ મો.૯૧૦૬૦ ૭૪૬૯૬નો સંપર્ક કરી શકાશે.

મહેન્દ્રભાઇ ભૂપતલાલ

ધોરાજીઃ પડધરી નિવાસી સોની છોટાલાલ કાનજીભાઇ રાણપુરાના પૌત્રમહેન્દ્રભાઇ ભૂપતલાલ (ઉ.વ.૫૫)તે રશ્મિભાઇ તથા દીપકભાઇ (ઉપલેટા)ના કાકાના દીકરા તેમજ સ્વ.નયનાબેન ભાવનાબેન, તથા કલ્પનાબેનના ભાઇ તથા બંસરી, જાનકી, કૃતિ, તથા તનિશના પિતાશ્રી તથા ધોરાજી સોની મગનલાલ કાનજીભાઇ કાત્રોડીયાના જમાઇ, તે હરેશભાઇ તથા રાજુભાઇના બનેવી તા.૨૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે બંને પક્ષનું ટેલિફોનિક બેસણું તા.૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રશ્મિભાઇ ૯૦૩૩૬૪૧૩૫૮, દીપકભાઇ ૭૦૧૬૩૬૧૫૮૫, તનિશ ૯૭૧૨૬૫૬૧૩૩ હરેશભાઇ ૯૭૮૪૨૧૩૧૦૭, રાજુભાઇ ૯૯૭૯૭૯૨૪૫૯

હરીભાઈ વાળા

રાજકોટઃ ધોબી હરીભાઈ લાઘાભાઈ વાળા મુળગામ રાણાવાવ (ઉ.વ.૮૦) તે અરજણભાઈ, કાંતીભાઈ, જગદીશભાઈ વાળાના મોટાભાઈનું તા.૨૮ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ના ગુરૂવારે એમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૫ રાખેલ છે. ભરતભાઈ મો.૯૪૯૯૭ ૦૭૨૬૬, હિરેનભાઈ મો.૮૮૬૬૭ ૭૯૦૮૧નો સંપર્ક થઈ શકશે.

પલ્લવીબેન રૂપારેલીયા

રાજકોટઃ પલ્લવીબેન રૂપારેલીયા (ખાખરાવાળા) (ઉ.વ.૬૧) તે સ્વ.પ્રવિણભાઈના ધર્મપત્ની તે શાંતિલાલ હરજીવનભાઈ સૂચકના પુત્રી તે જેઠાલાલ તથા દિલીપભાઈ નારણદાસ રૂપારેલીયાના નાનાભાઈના પત્ની  તે નિરવ, પ્રિયંકા, ઉમેશકુમાર ચંદારાણા તે હેતલ અશ્વિનભાઈ અટારા તે માનસી હરેશભાઈ કોટક તે પૂનમ, ક્રિષ્ના મજેઠીયાના માતુશ્રીનું તા.૨૯ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું (નિરવ રૂપારેલીયા મો.૭૮૦૧૯ ૨૨૦૪૪) તથા પિયર પક્ષની સાદડી (નટુભાઈ શાંતિલાલ સૂચક મો.૮૮૬૬૦ ૨૪૬૪૪) બંને તા.૧ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રાજકોટ ખાતે સાથે રાખેલ છે.

પ્રવિણચંદ્ર ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ કાલાવડ હાલ રાજકોટ નિવાસી ભટ્ટ પ્રવિણચંદ્ર છબીલશંકર (ઉ.વ.૮૦) તે નિલાબેન ભટ્ટના પતિ મહેશ પ્રવિણચંદ્ર ભટ્ટ (પાર્શ્વનાથ કો.ઓ. બેંક)ના પિતાશ્રી તથા નંદ ભટ્ટના દાદા અને ઉષાબેન સુનીલભાઇ વ્યાસ, ક્રિષ્નાબેન ધર્મેન્દ્રભાઇ વ્યાસના પિતાશ્રી  તા.ર૯ના મંગળવારના રોજ અક્ષરધામ નિવાસી થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧-૧૦ ગુરૂવારના સાંજે ૪ થી પ વચ્ચે રાખેલ છે. મો.૯૮ર૪૮ ૩૯રર૮, ૯૪ર૭૮ ૯૪૧૭૯

પુષ્પાબેન દવે

રાજકોટઃ પુષ્પાબેન દલપતરાય દવે (ઉ.વ.૯૫) તા.૨૯ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧/૧૦ને ગુરૂવારે બપોરે ૩ થી ૫ ગામ માનપુર મુકામે રાખેલ છે. વર્તમાન કોરોના વાયરસની સાવચેતીના પગલે કોઈપણ પ્રકારે રૂબરૂ મળવાનું બંધ રાખેલ છે. ભીખાભાઈ દલપતરાય દવે મો.૯૭૧૨૧ ૭૧૮૨૯, મનોજભાઈ ભીખાભાઈ દવે મો.૯૯૦૯૪ ૭૨૫૪૫, મયુરભાઈ ભીખાભાઈ દવે મો.૬૩૫૪૭ ૨૭૧૫૦, હરદીપભાઈ ભીખાભાઈ દવે મો.૯૮૭૯૮ ૭૨૫૪૫

જયતિબેન ઉદાણી

રાજકોટઃ દશાશ્રીમાળી સ્થાનીકવાસી જૈન અ.સૌ. જયોતિબેન રજનીભાઇ ઉદાણી (ઉ.વ.૭૩) જે ભાવીનભાઇ, દિપેશભાઇ, કલ્પેશભાઇ, જાગૃતિબેન સંજયભાઇ મહેતા, દિપ્તીબેન વિપુલકુમાર શેઠના માતુશ્રી તથા સ્વ.ભુપતભાઇ તેમજ જીતેન્દ્રભાઇના ભાભી, સ્વ.મથુરદાસ મગનલાલ  પાટડીયાની દિકરી તા.ર૭ના અરિહંત શરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સાંજે ૪-૦૦થી રાખેલ છે.

ઝવેરબેન પાટડીયા

રાજકોટઃ સ્વ.સોની ગોરધનદાસ દયાળજી પાટડિયાના ધર્મપત્ની ઝવેરબેન (ઉ.વ.૮૦) તે સ્વ.બિહારીલાલ, પ્રવિણભાઇ, નવીનભાઇ, નિલેષભાઇ, રંજનબેન, માલાબેનના માતુશ્રી તથા સ્વ.સોની મેઘજીભાઇ ચનાભાઇ (માંડવી-કચ્છ)ના દિકરી, હરિલાલ તથા હિરાલાલના બહેન તા.ર૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. (૯૪ર૬૯ ૦૦પર૦) લૌકીક વહેવાર બંધ છે.

નારણદાસ કેસરીયા

રાજકોટઃ સ્વ.મથુરાદાસ લાલજીભાઇ કેસરીયાના પુત્ર નારણદાસ મથુરાદાસ કેસરીયા (ઉ.વ.૮૦) તે ગં. સ્વ. ધીરજબેનના પતિ તથા મેહુલભાઇ કેસરીયા, હીનાબેન વિનોદકુમાર લાખાણી (વાંકાનેર), રશ્મિબેન સંતષકુમાર જસાણી (રાજકોટ), અલ્કાબેન હરીનકુમાર બાટવીયા (જેતપુર), જયોતિબેન ભરતકુમાર રાચ્છ (જામનગર)ના પિતા તેમજ હીનાબેન મેહુલભાઇ કેસરીયાના સસરા તથા વિકી મેહુલકુમાર કેસરીયાના દાદા તેમજ ઘનશ્યામભાઇ પોપટલાલ કારીયાના બનેવીનું તા.ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખલ છે.

મનુભાઇ વેકરીયા

રાજકોટઃ મનુભાઇ દેવરાજભાઇ વેકરીયા (જલેબી વાળા) (ઉ.વ.૬૦) તે સ્વ.હંસરાજભાઇ, સ્વ.ગોરધનભાઇ, વંદનભાઇ, બટુકભાઇના નાનાભાઇ તથા વિનુભાઇ, કિશોરભાઇના મોટાભાઇ અને નિલેશભાઇના પિતાશ્રી તથા પ્રવિણકુમાર,  નયનકુમારના સસરાનું તા.ર૯ના રામ ચરણ પામ્યા છે. ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નીલેશભાઇ - ૯૮૭૯પ ૪૭ર૩૪, હિરેનભાઇ ૯૯રપ૭  ૬ર૩૩૬, પ્રવિણકુમાર ૯૯૧૩પ પ૧૩૦ર  તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જગદિશભાઇ પોપટ

રાજકોટઃ શાપર નિવાસી સ્વ.રતીલાલ ગોકળદાસ પોપટ તથા સ્વ.કંચનબેન રતીલાલ પોપટના સુપુત્ર જગદિશભાઇ રતીલાલ પોપટ (ઉ.વ.પ૧) તા.ર૯ના રામચરણ પામેલ છે. વિજયભાઇતથા સંજયભાઇના ભાઇ, રીનાબેનના પતિ તેમજ કુશના પિતાશ્રીનું અવસાન થયેલ છે. ધાર્મિક-લૌકિક ક્રિયા સદંતર બંધ રાખેલ છે. અને તેમનું ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગીરધર કાકા મો. ૯૪ર૬૪ ૧૬૧૩૬, જગદીશભાઇ મો. ૯૮ર૪૦ પ૯પ૩૯.

હેમતસિંહ જાડેજા

ગોંડલઃ હેમંતસિંહ (ભીખુભા) જાડેજા તે ઘનશ્યામસિંહ, વનરાજસિંહ, અનોપસિંહના પિતાનું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું ભરૂડી તા.૮ને ગુરૂવારના રોજ રાખેલ છે. (મો. ૯૯૭૯૪ ૭૩૩૬૪)

સવિતાબેન જોશી

ગોંડલઃ રાજકોટ નિવાસી સ્વ.સવિતાબેન બળવંતભાઇ જોશી (ઉ.વ.૬૮) તે મહેશભાઇ, મુકેશભાઇ, મધુબેન વિરેનભાઇ ભટ્ટ (ધ્રોલ) કુંદનબેન મુકેશભાઇ શુકલ (ગોંડલ) તથા આરતીબેન દિનેશભાઇ જોષી (જુનાગઢ)ના માતુશ્રીનું તા.ર૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકીક બંધ રાખેલ છે.

રમીલાબેન જોશી

ઉપલેટાઃ ઔ.ગો. બ્રાહ્મણ શ્રી નાથદાદા તળ ઉપલેટા નિવાસી સ્વ.રમીલાબેન ચંદુલાલ જોશી (નીમૂ બેન) તે ચંદુલાલ જેઠાલાલજોશી વરવાળા વાળાના પત્ની તથા ભરતકુમાર બાબુલાલ જોશીના કાકીનું તા.ર૯ના મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ ને ગુરૂવારે ૪ થી૬ મો. ૮૪૦૧૪ ૧૧૯૬૮ ઉપર રાખેલ છે.

અરવિંદભાઈ શીશાંગીયા

રાજકોટઃ વાણંદ દુરમડીયાવાળા હાલ રાજકોટ ભીખુભાઈ ભવાનભાઈ શીશાંગીયાના મોટાપુત્ર અરવિંદભાઈ  ભીખુભાઈ શીશાંગીયા (ઉ.વ.૬૩) તે ચિમનભાઈ, વિઠ્ઠલભાઈ, સ્વ.જયંતિભાઈ, ભવાનભાઈના ભત્રીજા તેમજ કેશુભાઈ અશ્વિનભાઈના મોટાભાઈ તથા જયદિપભાઈ એમ.આર.ના પિતાશ્રી તેમજ વલ્લભભાઈ ગોવિંદભાઈ બગથરીયાના જમાઈ તેમજ દિનેશભાઈ (ઢોલરા સરપંચ) નિલેશભાઈ બગથરીયાના બનેવીનું તા.૨૯ને  મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેઓ શીશાંગીયા પરિવાર રાજકોટના પ્રમુખ તેમજ ખેતીવાડી કચેરીના ભૂતપૂર્વ કર્મચારી (જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડર) ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયદિપ (ભોલો) મો.૯૬૨૪૬ ૩૨૫૦૩, કેશુભાઈ ભીખુભાઈ મો.૯૯૨૪૪ ૦૨૨૩૫, અશ્વિનભાઈ ભીખુભાઈ મો.૯૭૨૩૨ ૭૦૭૪૪

સરોજબેન ડોડીયા

રાજકોટઃ સોરઠીયા લુહાર રાજકોટ છબીલભાઈ ત્રિભોવનદાસ ડોડીયાના ધર્મપત્ની તેમજ ચંદ્રવદનભાઈ ડોડીયાના ભાભી તથા સ્વ.મિલનભાઈ, દર્શનભાઈ (દર્શન વીડીયો) તથા જીગરભાઈ (આરાધના એન્ટરપ્રાઈઝ)ના માતુશ્રી તથા કિરણબેન (જી.ઈ.બી) તથા ભાવનાબેન તથા આરાધનાબેનના સાસુ સરોજબેન છબીલભાઈ ડોડીયા (ઉ.વ.૮૦)નું તા.૨૯ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૧૦ ગુરૂવાર, સાંજે ૪ થી ૬ કલાકે દેવતીર્થ પાર્ક, એશ્વર્યા સુપરમાર્કેટવાળી શેરી, પીએનબી સ્કૂલની બાજુમાં, રેલનગર પેટ્રોલ પંપ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઉષાબેન ત્રિવેદી

રાજકોટઃ મોઢ ત્રિવેદી બ્રાહ્મણ રાજકોટ નિવાસી હર્ષીતભાઈ ચંદ્રશંકરભાઈ ત્રિવેદીના પત્ની ઉષાબેન (ઉ.વ.૬૯) પિનાકભાઈ, નિશાબેન જતીનભાઈ ભટ્ટ, ચાર્મીબેન જીગરભાઈ જોષીના માતા તથા શૈલેન્દ્રભાઈ, રશ્મિભાઈના ભાભી તા.૨૯ના મંગળવારના રોજ દુઃખદ કૈલાશવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હર્ષીતભાઈ ત્રિવેદી મો.૯૭૨૬૨ ૧૯૫૭૯, પિનાકભાઈ ત્રિવેદી મો.૯૭૭૩૪ ૨૪૫૯૩

શિવુભાઈ શુકલ

રાજકોટઃ ઔ.ગઢીયા શિવુભાઈ પી.શુકલ (ઉ.વ.૯૩) સુરેશભાઈ, અશ્વિનભાઈ અને મહેશભાઈ શુકલના પિતાજી તથા ડો.ભાર્ગવભાઈ, આશિષભાઈ, દર્શભાઈ તથા હેતલબેનના દાદાનું તા.૨૯ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુરેશભાઈ મો.૯૪૦૯૨ ૫૬૭૯૩, અશ્વિનભાઈ મો.૯૯૦૪૯ ૫૮૩૦૦, મહેશભાઈ મો.૯૪૨૭૭ ૩૨૧૮૧

રાજેન્દ્રભાઈ માખેચા

રાજકોટઃ સ્વ. છગનલાલ લાલજી માખેચાના પુત્ર રાજેન્દ્રભાઈ માખેચા (ઉ.વ.૬૭) (નિવૃત ઇન્ડિયન બેન્ક કર્મચારી હાલ વકીલ) તે સ્વ. હરસુખલાલ તેમજ શ્રી ચન્દ્રકાંતભાઈ માખેચાના નાના ભાઈ, તેમજ રવિભાઈ તથા જાહનવીબેનના પિતાશ્રી તેમજ શશિકાન્તભાઈ તેમજ મનોજભાઈ કારીયાના બનેવીનું અવસાન તા.૩૦ના રોજ થયેલ છે. સ્વ.નું ટેલિફોનિક બેસણું તથા સસુરપક્ષની સાદડી ( ટેલિફોનિક)તા. ૧-૧૦ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રવિભાઈ માખેંચા મો. ૯૮૯૮૧ ૪૨૯૧૭, હિરેનભાઈ માખેંચા મો.૯૮૯૮૩  ૯૩૯૦૮, વિમલભાઈ માચેચા મો.૯૭૧૪૮ ૨૪૨૪૦, શશિકાંતભાઈ કારિયા મો.૯૪૦૮૦ ૪૧૩૩૭, મનોજભાઈ કારિયા મો.૯૪૨૬૨ ૬૭૬૬૬, મયુરી માખેંચા—૯૯૭૯૬ ૯૮૧૪૧,જાહનવી માખેંચા—૭૬૯૮૧ ૫૧૨૩૮