Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

આર્યનગરમાં શિવમહાપુરાણ કથાઃ શાસ્ત્રી જનકભાઇ મહેતા વકતા

રાજકોટ, તા. ર૪ : વિજયભાઇ વસંતભાઇ અસરાણિયાના મુખ્‍ય યજમાન  પદે આજે તા. ર૪ બુધવારથી તા. ૧ મે બુધવારે સુધી આર્યનગર સોસાયટી શેરી નં. ૧૩, રવિરાંદલ જનરલ સ્‍ટોરવાળી શેરી, પેડક રોડ ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ યોજાયેલછ ે.

શિવકથાના વ્‍યાસાસને સુપ્રસિધ્‍ધ કથાકાર શાષાી શ્રી જનકભાઇ મહેતા ડોડીપાળાવાળા બિરાજી કથાશ્રવણ કરાવશે. કથાનો સમય દરરોજ બપોરે ૩.૩૦ થી ૧ વાગ્‍યા સુધીનો રહેશે. તા. ર૭ મીએ સાંજે ૬.૩૦ વાગ્‍યે શિવ પાર્વતી વિવાહ અને તા. ર૯ મીએ સાંજે ૬.૩૦ વાગ્‍યે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાશે. ભાવિકોને કથાશ્રવણનો લાભ સેવા જણાવાયું છે.

(3:30 pm IST)