Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જશાપુર ખોડલધામ મંદિરે ધ્વજારોહણ-વાઘા અને થાળ અર્પણ

રાજકોટ : જશાપુર ગામ એ ખોડલધામ મંદિરે ધ્વજારોહણ, વાઘા અને માતાજીના થાળનું આયોજન કરેલ હતું. હ.નારણભાઇ વેલજીભાઇ ભંડેરી સહકારી મંડળી સભાસદ જયેન્દ્રભાઇ બાબુભાઇ કપુરીયા કપુરીયા પરીવાર પ્રમુખ કિશોરભાઇ વલ્લભભાઇ  ગૌસેવક સમાજના દિલીપભાઇ ભીખાભાઇ કપુરીયા, માજી સદસ્ય જશાપુર, નરસિંહભાઇ દેવજીભાઇ ગામી, ગૌસેવા સદસ્ય અમૃતભાઇ વાલજીભાઇ કપુરીયા, કપુરીયા પરીવાર સદસ્ય, વલ્લભભાઇ કપુરીયા, જશાપુર અગ્રણી વગેરે ઉપસ્થિત રહયા હતા.

(11:33 am IST)