Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

વાંકાનેરમાં મોમીન ધર્મગુરૃના જન્મદિવસે માળા વિતરણ

વાંકાનેરઃ સમગ્ર ગુજરાતમાં વસતા મોમીન સમાજના, પીર(ધર્મગુરૃ) ખાનકાહે મોમીનશાહબાવા(રહે.) ચંદ્રપુર શરીફના ગાદીપતિઅલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબનો વિલાદતનો દિવસ ૨૦ એપ્રિલને દર વર્ષે આપના અનુયાયીઓ (મુરીદો) અલગ અલગ રીતે ઉજવતા હોય છે. ત્યારે પોતાના ધર્મગુરૃના જન્મદિવસની ઉજવણીના ભાગરૃપે ત્રણ હજાર ચકલીના માળાઓ નિઃશુલ્ક વિતરણ કરી અબોલ પક્ષીને મદદરૃપ થયા હતા.

(12:11 pm IST)