Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2024

આજના શુભ દિવસે - 1710

માણસે ઇશ્વર પર એટલો દ્રઢ વિશ્વાસ મૂકવો જોઇએ કે તેને દુનિયાની સહાનુભૂતિની જરૃર જ ન પડે છે.

કેટલાક લોકોને આનંદ મળે તે માટે તમારે એ લોકોને સાંભળવાના હોય છે.

બીજું કાંઇ વધારે કરવાનું હોતું નથી. સ્મરણ એ  મિલનનું જ એક સ્વરૃપ છે.

સારી ટેવોને ખીલવતા રહેજો કુટેવો તો બધી જંગલી ઘાસની જેમ ઉગ્યા જ કરશે.

વિનુભાઇ જગડા  ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:52 am IST)