Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ભાવનગરના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર અજય દહીંયાનો જન્‍મદિન

રાજકોટ : ભાવનગરમાં પ્રાદેશિક નગરપાલીકા કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી અજય દહીંયાનો જન્‍મ તા. ૩૦ સપ્‍ટેમ્‍બર ૧૯૮૫ના દિવસે થયેલ આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ મુળ હીરયાણાના ફરીદાબાદના વતની અને ૨૦૧૪ની બેચના આઇ.એસ.એસ કેડરના અધિકારી છે. તાલીમી સમયગાળો દાહોદમાં વિતાવ્‍યા બાદ મોરબી જિલ્લાના હળવદમાં પ્રાંત અધિકારી તરીકે તેમજ પોરબંદર અને બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. (૨૨.૧૦)

ફોન નં. ૦૨૭૮-૨૫૨૦૬૦૦

મો. ૯૯૭૮૪ ૦૪૦૩૫ ભાવનગર

(10:04 am IST)