Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મુખ્ય સચિવના કાર્યાલયમાં કાર્યરત અધિક સચિવ જે.ઍમ.જાષીનો જન્મદિન

રાજકોટ : મુખ્‍ય સચિવની કચેરીમાં કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી જે.એમ.જોષીનો જન્‍મ તા. ૩૦/૯/૧૯૬૮ના દિવસે થયેલ. તેઓ બી.ઇ. સિવીલ ની પદવી ધરાવે છે. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરની સર્વોચ્‍ચ અધિક સચિવ કક્ષાના અધિકારી છે. (૨૨.૯)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૩૦૭

મો. ૯૪૨૭૩ ૦૦૪૯૯ ગાંધીનગર

(10:05 am IST)