Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કાલે ઉર્જા - પેટ્રોકેમીકલ્સના નાયબ સચિવ એન.વી. જોષીનો જન્મદિન

રાજકોટ : રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ ડો. એન.વી. જોષીનો જન્મ તા. ૧૬ મે ૧૯૮૧ના દિવસે થયેલ. આવતીકાલે ૪૧ માં વર્ષમાં પ્રવેશ કરેશ. તેઓ આ અગાઉ સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા હતા. ભૂતકાળમાં કો.ઓપેરટીવ મેનેજમેન્ટના અધ્યાપક રહી ચુકયા છે.  મો. ૯૪ર૬૩ ૦૯૯ર૩ ગાંધીનગર.

(11:39 am IST)