Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2024

લંડનના સેવાભાવી દાતા કિરણબેન ભરાડનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૦: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી મહિલા અગ્રણી લંડનના કિરણબેન ભરાડનો આજે જન્‍મદિવસ છે.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના દરેક કાર્યો જેવા કે સમુહલગ્ન માતાજીનો યજ્ઞ હોય કે કોઇ પણ જરૂરીયાતમંદ વ્‍યકિત દવાખાનામાં દાખલ થયેલ હોય કે પછી વૃધ્‍ધાશ્રમના વડીલો અને નાના મોટા દરેક જ્ઞાતિબંધુઓને આર્થીક સહયોગ આપતા સમાજ સેવીકા કિરણબેનનો જન્‍મદિન નિમિતે મો.નં. ૪૪૭૫૭૨૪૩૮૬૪૯  ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

 

 

 

(4:56 pm IST)