Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભાજપના જૂના અને જાણીતા નેતા નરોત્તમભાઇ પટેલનો જન્‍મદિન

રાજકોટ : ભાજપના સુરત સ્‍થિત પાયાના પથ્‍થર શ્રી નરોત્તમભાઇ ત્રિકમભાઇ પટેલનો જન્‍મ ૧૯૩૬ના વર્ષની ૧૧ જુલાઇએ થયેલ. આજે ૮૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

તેઓ પાંચ વખત ઉધના મતક્ષેત્રમાંથી ચૂંટાયા હતા. રાજ્‍યમાં શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, માર્ગ મકાન, ખાણ ખનિજ વગેરે વિભાગમાં કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂક્‍યા છે.

ફોન નં. ૦૨૬૧-૨૬૬૦૨૧૨,

મો. ૯૯૭૮૪ ૦૫૩૨૩ સુરત

 

(11:46 am IST)