-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Saturday, 13th April 2024
કાલે પુર્વ આરોગ્ય મંત્રી જયનારાયણનો વ્યાસનો જન્મદિન
રાજકોટઃ રાજયના નર્મદા વિકાસ અને આરોગ્ય વિભાગના ભુતપુર્વ કેબીનેટ મંત્રીશ્રી જયનારાયણ વ્યાસનો જન્મ તા.૧૪ એપ્રિલ ૧૯૪૭ના દિવસે થયેલ. કાલે ૭૮ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ રાજકીય, આર્થીક, સામાજીક વગેરે બાબતોના વિદ્વાન વિશ્લેષક છે. તેમણે આઇઆઇટી બોમ્બેથી સીવીલ એન્જીનીયર તરીકે પદવી મેળવી છે. જય વ્યવસ્થાપનના નિષ્ણાંત હોવાના નાતે તેમણે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે દાખલારૂપ કામગીરી કરેલ. ધારાસભામાં સિધ્ધપુર મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમણે વેપાર ઉદ્યોગને લગતા અનેક લેખો અને પુસ્તકો લખ્યા છે.
મો. ૯૮રપ૦ ૦પ૩૩પ અમદાવાદ.
(11:39 am IST)