Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રાજ્યના બિન હથિયારધારી 22 પીએસઆઇની બદલી :રાજકોટના કાનાભાઇ પરમારની પોરબંદર બદલી : સુરતના રાયમા મોરબી મુકાયા : જામનગરના ચૌધરી કંકુબેનની ગાંધીનગર બદલી : ગાંધીનગરના પીઠડીયા વાલીબેન મોરબી અને ગીર સોમનાથના સાંખટ પ્રવિણાબેનની અમરેલીમાં નિયુક્તિ : અમરેલીના રાઓલ ઉપેન્દ્રસિંહની અમદાવાદ બદલી :બોટાદના કાંટેલીયાની પોરબંદર અને જૂનાગઢના વાઘેલા ઈશ્વરભાઈની સુરેન્દ્રનગર બદલી

અમદાવાદ : રાજ્યના બિન હથિયારધારી 22 પીએસઆઇની બદલી કરાઈ છે જેમાં રાજકોટના કાનાભાઇ પરમારની પોરબંદર બદલી કરાઈ છે,સુરતના રાયમા મોરબી મુકાયા છે, જયારે જામનગરના ચૌધરી કંકુબેનની ગાંધીનગર બદલી કરાઈ છે તેમજ  ગાંધીનગરના પીઠડીયા વાલીબેન મોરબી અને ગીર સોમનાથના સાંખટ પ્રવિણાબેનની અમરેલીમાં નિયુક્તિ કરાઈ છે જયારે અમરેલીના રાઓલ ઉપેન્દ્રસિંહની અમદાવાદ બદલી  થઇ છે, અને બોટાદના  કાંટેલીયાની પોરબંદર અને જૂનાગઢના વાઘેલા ઈશ્વરભાઈની સુરેન્દ્રનગર બદલી કરાઈ છે

 

(8:30 pm IST)