Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ચકચારી દુષ્કર્મ કેસ: રાજુ ભટ્ટે પીડિતા સાથે દુષ્કર્મ બાદ સૃષ્ટી વિરુદ્વનું કૃત્ય આચર્યું હોવાનો ઘટસ્ફોટ

તપાસ અધિકારીએ મૂળ ફરિયાદમાં IPS 377નો પણ ઉમેરો કર્યો

વડોદરા શહેરના ચકચારી દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટે પીડિતા સાથે દુષ્કર્મ બાદ સૃષ્ટી વિરુદ્વનું કૃત્ય પણ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ખુદ પીડિત યુવતીએ પોલીસ પુછપરછમાં કર્યો હતો. જેને લઈ તપાસ અધિકારીએ મૂળ ફરિયાદમાં IPS 377નો પણ ઉમેરો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

(12:47 pm IST)