Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજ્ય વેચાણવેરા કચેરીના 8 જેટલા સંયુક્ત રાજ્ય વેચાણવેરા કમિશનરની બદલી : 5 નાયબ રાજ્ય વેચાણવેરા કમિશનરને બઢતી અપાઈ

રાજકોટના ઈ,આર,શેખને અમદાવાદ અને વી.એન. ગુર્જરને ગાંધીધામ તેમજ ડી.વી.ત્રિવેદીને વડોદરા આર,જી, હદવાણીને મુકાયા

અમદાવાદ :  રાજ્ય વેચાણવેરા કચેરીના 8 જેટલા સંયુક્ત રાજ્ય વેચાણવેરા કમિશનરની બદલી કરાઈ છે જયારે 5 નાયબ રાજ્ય વેચાણવેરા કમિશનરને બઢતી અપાઈ છે જેમાં રાજકોટના ઈ,આર,શેખને અમદાવાદ અને વી.એન. ગુર્જરને ગાંધીધામ તેમજ ડી.વી.ત્રિવેદીને વડોદરા આર,જી, હદવાણીને મુકાયા છે

રાજ્ય વેચાણવેરા કચેરીના 8 જેટલા સંયુક્ત રાજ્ય વેચાણવેરા કમિશનરની બદલી અને  5 નાયબ રાજ્ય વેચાણવેરા કમિશનરની બઢતીની યાદી આ મુજબ છે

(8:43 pm IST)