Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

કેબિનેટમંત્રી વિનુ મોરડિયાએ ગુજરાત ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

તેમણે કહ્યુ કે, ભાજપ પોતાના કામોને લઇ જનતા વચ્ચે જશે.

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આચાર સંહિતા પણ લાગુ પડી ગઇ છે. ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન વિનુ મોરડિયાએ આ ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . તેમણે કહ્યુ કે, ભાજપ પોતાના કામોને લઇ જનતા વચ્ચે જશે.

   
(6:33 pm IST)