Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કોરોનાની ત્રીજી લહેરની દસ્તક : અમદાવાદમાં નવા 644 કેસ સહીત રાજ્યમાં 1259 પોઝીટીવ કેસ :વધુ 151 દર્દીઓ સાજા થયા :જામનગરમાં બે અને નવસારીમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.123 થયો :કુલ 8.19.047 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 7.46.485 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 644 કેસ,સુરતમાં 225 કેસ, વડોદરામાં 75 કેસ,રાજકોટમાં 61 કેસ, વલસાડમાં 40 કેસ, આણંદમાં 29 કેસ, ગાંધીનગરમાં 28 કેસ, ખેડામાં 24 કેસ, ભાવનગરમાં 18 કેસ, જામનગરમાં 17 કેસ, ભરૂચ અને નવસારીમાં 16-16 કેસ,મહેસાણા અને મોરબીમાં 12 કેસ, કચ્છમાં 11 કેસ, મહીસાગરમાં 6 કેસ,ગીર સોમનાથમાં 5 કેસ,સાબરકાંઠામાં 4 કેસ, અમરેલી, સુરેન્દ્રનગર અને તાપીમાં 3-3 કેસ, દેવભૂમિ દ્વારકામાં 2 કેસ, અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 5858 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા  1259 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 151 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1259 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 151 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.19.047 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી જામનગરમાં બે અને નવસારીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.123 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.09 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 7.46.485  લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.04.35.373 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 5858 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 લોકો વેન્ટિલેટર પર અને 5842 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,19.047  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી જામનગરમાં બે અને નવસારીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.123 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 1259 કેસમાં અમદાવાદમાં 644 કેસ,સુરતમાં 225 કેસ, વડોદરામાં 75 કેસ,રાજકોટમાં 61 કેસ, વલસાડમાં 40 કેસ, આણંદમાં 29 કેસ, ગાંધીનગરમાં 28 કેસ, ખેડામાં 24 કેસ, ભાવનગરમાં 18 કેસ, જામનગરમાં 17 કેસ, ભરૂચ અને નવસારીમાં 16-16 કેસ,મહેસાણા અને મોરબીમાં 12 કેસ, કચ્છમાં 11 કેસ, મહીસાગરમાં 6 કેસ,ગીર સોમનાથમાં 5 કેસ,સાબરકાંઠામાં 4 કેસ, અમરેલી, સુરેન્દ્રનગર અને તાપીમાં 3-3 કેસ, દેવભૂમિ દ્વારકામાં 2 કેસ, અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:07 pm IST)