Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કંજરી રાજપરિવારના મોભી ઠાકોર સાહેબ રૂદ્રદતસિંહજી પરમારનું દુઃખદ નિધન

રાજકોટઃ કંજરી રાજપરિવારના મોભી  સ્વ.ઠાકોર સાહેબશ્રી રૂદ્રદત્તસિંહજી ચંન્દ્રસિંજી પરમારનું તા.૨૮ના દુઃખદ નિધન થયું છે. કુમારશ્રી જયદ્રથસિંહજી ચંન્દ્રસિંહજી પરમાર (રાજયકક્ષા મંત્રીશ્રી કૃષિ (રાજયકક્ષા) પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)), શ્રીમતી ઈલાબા જયદ્રથસિંહજી પરમાર, યુવરાજ શ્રી મયુરધ્વજસિંહ જયદ્રથસિંહજી પરમાર, કુમારશ્રી વિષ્ણુદત્તસિંહ ચંદ્રસિંહજી પરમાર, શ્રી ભરતસિંહજી જાડેજા (બનેવી સાહેબ), શ્રી ઉદયરાજસિંહજી ચૌહાણ (બનેવી સાહેબ), શ્રી જયદીપસિંહજી દશરથસિંહજી જાડેજા (ડી.સી.પી.ક્રાઈમ- વડોદરા) (જમાઈ સાહેબ), શ્રીમતી દેવયાનીબા જયદીપસિંહજી જાડેજા, રણંજયસિંહજી જયદીપસિંહજી જાડેજા (ભાણુભા), મનસ્વીનીબા જયદીપસિંહજી જાડેજા (ભાણીબા), શ્રીમતી આશાબા વિષ્ણુદત્તસિંહજી પરમાર, શ્રીમતી મંદાબા ભરતસિંહજી જાડેજા, શ્રીમતી વિભૂતીબા ઉદયરાજસિંહજી ચૌહાણ, ''દરબારગઢ'', મુ.કંજરી, તા.હાલોલ, જી.પંચમહાલ.

(12:55 pm IST)