Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વિશ્વ પર્યાવરણ દિને શિક્ષણ મંત્રીનો સંદેશ

વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને હરીયાળી સર્જીએઃ ભૂપેન્દ્રસિંહ

રાજકોટ : રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રજાજનોને આજે વિશ્વ પર્યાવરણ દિનનો શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું છે કે વર્તમાન સમયમાં વૃક્ષારોપણનું મહત્વ વધ્યુ છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે પર્યાવરણના જતન માટે મહત્તમ વૃક્ષારોપણ અને ઉછેર જરૂરી છે. લોકો વૃક્ષારોપણ તરફ વધુ ઝૂકાવ રાખે તેવી મારી અપીલ છે.

(3:05 pm IST)