Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

શાસ્ત્રીય ગાયિકા પિયુબેન સરખેલના માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ તાતારીરી એવોર્ડ ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનીત શાસ્ત્રીય ગાયીકા શ્રીમતી પિયુબેન સરખેલના માતુશ્રી શ્રીમતી પ્રતિમાબેન કમલભાઇ બંધોપાધ્યાય (ઉ.વ.૮૧)નું દુઃખદ અવસાન થયેલ છે.

(3:09 pm IST)