Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

પૂર્વ નાણામંત્રી અને સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક- મેનેજીંગ તંત્રી પ્રતાપભાઈ શાહનું દુઃખદ નિધન

કાલે શુક્રવારે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ રાજયના માજી નાણામંત્રી અને સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક તથા મેનેજીંગ તંત્રી પ્રતાપભાઈ તારાચંદભાઈ શાહ (ઉ.છ.૯૭)નું તા.૬ને ગુરૂવારે દુઃખદ નિધન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૭ને શુક્રવાર સવારે ૧૦ થી ૧૨, સાંજે ૪ થી ૬ રાખેલ છે. દીલીપભાઈ શાહ મો.૯૮૨૪૦ ૨૨૯૫૭, ઉષાબેન શાહ, સ્વ.દિપકભાઈ શાહ, પારૂલબેન શાહ, ભરતભાઈ શાહ મો.૯૮૨૪૨ ૪૫૦૫૦, સુનિતાબેન શાહ, નિશાત દીલીપભાઈ મો.૯૮૨૪૪ ૬૯૫૨૪, જાસ્મીની શાહ, મિતુલ દિપકભાઈ મો.૯૮૨૪૨ ૩૨૩૨૩, ક્રિષ્ના શાહ, ચિન્મય ભરતભાઈ મો.૯૮૨૪૩ ૪૫૦૫૦, મમતા શાહ, તારકભાઈ શાહ મો.૯૪૨૬૨ ૬૬૩૭૭ (સૌરાષ્ટ્ર સમાચાર)

(12:59 pm IST)