Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

કોરોના નિયમોનું પાલન નહીં કરે તો ગુજરાતમાં પણ ત્રીજી લહેરની શરૂઆત થઈ જશે: ડોક્ટરોની ચેતવણી

અમદાવાદ :  મહારાષ્ટ્રના મુંબઈ તેમજ કેરળમાં રોજના રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ નોંધાવાના શરૂ થઈ ગયા છે. એવામાં આગામી દિવસોમાં આવનારા ગણેશ પર્વને લઇ ડોક્ટરોએ ચેતવણી આપી છે કે, લોકો કોરોના નિયમોનું પાલન નહીં કરે તો ગુજરાતમાં પણ ત્રીજી લહેરની શરૂઆત થઈ જશે.

(7:43 pm IST)