Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વાસંતીબેનચંદ્રકાંન્ત બેકલીનું દુઃખદ અવસાન :સોમવારે દશાલાડની વાડી રાજપીપળા ખાતે ઉત્તરક્રિયા - સરવણી

રાજપીપળા :સ્વ.વાસંતી બેનચંદ્રકાંન્ત બેકલી શ્રાવણ વદ-૧૦ ને બુધવાર તા.૧-૯-૨૦૨૧ ના રોજ રાજપીપલા મુકામે શ્રીજી ચરણ થયા છે

ઉત્તર ક્રિયા-તા.૧૩-૯-૨૦૨૧ ને સોમવારના રોજ સદગત બેસણું દશાલાડની વાડી, રાજપીપલા ખાતે સમય સવારે ૯-૦૦થી૧૦-૦૦કલાક સરવણી ૧૦.૩૦ કલાકે રાખવામાં આવ્યું છે.
પ્રવિણભાઇ જે કાપડીયા-અસો રમીલાબેન.વી
ગૌતમભાઇ જે કાપડીયા-અસો ગીતાબેન.જી
ભરતભાઇ જે કાપડીયા-અસો મયુરીબેન.બી
ચરુલતા મોહનકુમાર શાહ
 મો.૯૩૨૨૫૦૭૫૧૯,૯૮૬૯૬૦૨૮૯૮,૯૮૬૭૩૨૮૦૩૯

(10:21 pm IST)