Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

રાજ્યના 29 જિલ્લામાં કરોનાનો નવો એકપણ કેસ નહીં : તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો:અમદાવાદ ગ્રામ્યમાં પણ શૂન્ય કેસ નોંધાયા

અમદાવાદ : ગુજરાતના 29 જિલ્લા જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. અમદાવાદ ગ્રામ્યમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા

(10:48 pm IST)