Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ભય વગર લોકોને રસી લેવા કરી અપીલ

અમદાવાદ ખાતે 'અકિલા'ના પ્રતિનિધિ કેતન ખત્રીએ લીધો રસીનો પ્રથમ ડોઝ

અમદાવાદ તા. ૯: અમદાવાદ ખાતે અકિલાના પ્રતિનિધિ કેતન ખત્રીએ આજે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. આ સાથે તેમણે દરેકને, જ્યારે પણ તેમનો વારો આવે ત્યારે તરત કોરોનાની રસી મુકાવી લેવા અપીલ કરી હતી. આ માટે કોઇ ભય રાખવાની જરૂર નથી. વેકસીન લઇ સમાજ-કુટુંબ-દેશ પ્રત્યેની આપણી ફરજ પણ અદા કરવી જોઇએ તેમ તેમણે ઉમેર્યુ હતું.

(11:19 am IST)