Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

હીરામણિ સંકુલમાં હરીયાળી અને ફુલોની સુગંધ વધશે : વૃક્ષારોપણ કરતા નરહરિ અમીન - વરૂણ અમીન

રાજકોટ : અમદાવાદમાં એસ.જી. હાઇવે પર આવેલ હીરામણિ શિક્ષણ સંકુલમાં ટ્રસ્ટના પ્રમુખ સાંસદશ્રી નરહરિ અમીન અને મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન વગેરેના હસ્તે આયુર્વેદિક ફળ - ફુલો માટે વૃક્ષારોપણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

(3:04 pm IST)