Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

હર્ષ સંઘવીએ હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના સરઘાઓ ઉપર હુમલાના પગલે અત્યારે મોડી રાત્રે તાકીદની બેઠક બોલાવી

અમદાવાદ :  ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના સરઘસો પર થયેલા સાંપ્રદાયિક હુમલા અંગે દ્વારકામાં ઝંડો સળગાવવા બાબતે ગાંધીનગરમાં અત્યારે  આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી છે.

(9:30 am IST)