Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

બારડોલી : રામનવમીના મસ્‍જિદ પાસેથી પસાર થયેલ શોભાયાત્રાના વિરોધમાં મુસ્‍લિમ સમાજ દ્વારા આવેદન અપાયુ

બારડોલી :  રામનવમી નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મસ્જિદ આગળ ખુલ્લી તલવારો અને ખંજર, લાઠી રાખી નમાઝના સમયે ડી.જે. વગાડી ફટાકડા ફોડી ધાર્મિક લાગણી દુભાય હોવાની ફરિયાદ સાથે બારડોલીના મુસ્લિમ સમાજ દ્વારા બારડોલી પ્રાંત અધિકારી અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

(12:10 am IST)