Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન

'કટારી' અને 'હાટડીયે કેમ રહેવાશે ભાઈ' ભજનથી મેળવી હતી નામના

અમદાવાદ : ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું અવસાન થયું છે. ત્યારે તેમના શ્રોતાઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. તેમણે અને સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ આપ્યા હતા. ભજનિક જગમાલ બારોટ 'કટારી' અને 'હાટડીયે કેમ રહેવાશે ભાઈ' સહિના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી

(8:54 pm IST)