Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

દંડવત યાત્રા અટકાવાઈ: વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગત અને તેમના પત્નીની અટકાયત

સાબરકાંઠાના તાજપુરથી ગાંધીનગર જતી દંડવત યાત્રા અટકાવાઈ. ગુજરાતના વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગત અને તેમના પત્ની સહિતના આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ. બે વર્ષથી કામદારોના ૧૫ પડતર પ્રશ્નો, માંગણીઓ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરવા જઈ રહ્યા હતા

(10:31 pm IST)