Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

રાજ્યના 11 જેટલા રાજ્ય વેરા અધિકારીઓની બદલી :ભાવનગરના એમ.કે.મારુને અમદાવાદ, સાક્ષી એમ.ઠક્કરને નડિયાદ . એચ.સી. ગોહિલને જામનગર,કે.બી.ગોહિલને જૂનાગઢ , વિભાબેન સી. ત્રિવેદીને મહુવા અને કુ,એન,આર,ભટ્ટને અમદાવાદ મુકાયા : જૂનાગઢના કુ.ઇના જે. વખાતરને ભાવનગર તેમજ અમદાવાદન એન.બી.પટેલ અને જામનગરના જે.જી .રાઠોડની ભાવનગર બદલી

અમદાવાદ : રાજ્યના 11 જેટલા રાજ્ય વેરા અધિકારીઓની બદલી કરાઈ છેજેમાં મુખયત્વે  ભાવનગરના એમ.કે.મારુને અમદાવાદ, સાક્ષી એમ.ઠક્કરને નડિયાદ મુકાયા છે જયારે એચ.સી. ગોહિલને જામનગર,કે.બી.ગોહિલને જૂનાગઢ , વિભાબેન સી. ત્રિવેદીને મહુવા અને કુ, એન, આર,ભટ્ટને અમદાવાદ મુકાયા છે  જૂનાગઢના કુ.ઇના જે. વખાતરને ભાવનગર તેમજ અમદાવાદન એન.બી.પટેલ અને જામનગરના જે.જી .રાઠોડની ભાવનગર બદલી કરાઈ છે

બદલી કરાયેલ 11 જેટલા રાજ્ય વેરા અધિકારીઓની યાદી આ મુજબ છે

 

(7:56 pm IST)