Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજયમાં DYSP ખાલી પડતી જગ્યાએ નિમણૂંક અપાઈ : રાજ્યમાં 12 પ્રોબેશ્નર IPS ની કરાઈ નિમણુંક : 2018-19 બેચના IPSને નિમણુંક : વી.એમ.જાડેજાની સુરેન્દ્રનગર ,એ,જી,ગોહિલની અમરેલીમાં નિમણુંક

અમદાવાદ :  રાજયમાં DYSP ખાલી પડતી જગ્યાએ નિમણૂંક અપાઈ છે  રાજ્યમાં 12 પ્રોબેશ્નર IPS ની નિમણુંક કરાઈ છે, 2018-19 બેચના IPSને નિમણુંક અપાઈ છે જેમાં વી.એમ.જાડેજાની સુરેન્દ્રનગર ,એ,જી,ગોહિલની અમરેલીમાં નિમણુંક કરાઈ છે

રાજ્યમાં 12 પ્રોબેશ્નર IPS ની નિમણુંક કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(9:10 pm IST)