Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નરેન્‍દ્રભાઈના જન્‍મદિનની અનોખી ભેટઃ સેંકડો લોકોના અંગદાનના રજીસ્‍ટ્રેશન

(કેતન ખત્રી), અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ  મોદીને જન્‍મદિવસે અંગદાન- મહાદાન વિશે ગ્રામિણ વિસ્‍તારમાં લોકોને જાગૃત કરીને ૭૫ હજાર લોકોને અંગદાન માટે પ્રેરીત કરવાએ વિજયસિંહ સોલંકી તરફથી પ્રધાનમંત્રીને એક અનોખી ભેટ બની રહેલ. તેમની ઉત્‍કૃષ્‍ટ અને સમાજ માટે ઉપયોગી કામગીરીને બિરદાવતા ભાજપ ઉપ- પ્રમુખ અને માજી ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફીયાએ તેમનું સન્‍માન કર્યું હતું.

(3:48 pm IST)