Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

સુરતમાં મહાનગરપાલિકાના નવા કતારગામ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાઈ શકે છે

સુરત:મહાનગરપાલિકાના નવા કતારગામ ઝોનમાં આવતીકાલ બુધવારે પાણી પુરવઠો મળશે નહીં. વીજ કંપનીની કામગીરીને કારણે પાણી પુરવઠો બંધ રહેવાનો હોય લોકોને પાણીનો ઉપયોગ કરકસર પૂર્વક કરવા માટે પાલિકાએ અપીલ કરી છે .

સુરત મહાનગરપાલિકાના નવા કતારગામ ઝોનમાં આવતીકાલ બુધવારે પાણી પુરવઠો મળશે નહીં. વીજ કંપનીની કામગીરીને કારણે પાણી પુરવઠો બંધ રહેવાનો હોય લોકોને પાણીનો ઉપયોગ કરકસર પૂર્વક કરવા માટે પાલિકાએ અપીલ કરી છે .

 

(5:19 pm IST)