Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિરમગામના સામાજિક કાર્યકર સ્વ. બળવંતભાઇ ઠાકોરને શ્રધ્ધાંજલિ આપવા શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા ભજન યોજાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર અને વિરમગામ ઠાકોર સમાજ અગ્રણી સામાજિક કાર્યકર સ્વર્ગસ્થ બળવંતભાઇ ઠાકોરને શ્રધ્ધાંજલિ અર્પિત કરવા શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા ભજન યોજાયા હતા. શ્રી જલારામ સત્સંગ મંડળના સભ્યો ઉપરાંત નગરજનો ભજનમાં ઉપસ્થિત રહ્યા હતા.

(10:13 pm IST)