Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

રાજ્યના 18 જેટલા મદદનીશ ચેરિટી કમિશનરની જાહેરહિતમાં બદલીના હુકમ

અમરેલીના પી,કે,રાવલની પાલનપુરમાં , જૂનાગઢના બી,એચ, હુણની રાજકોટ ,ગીર સોમનાથના સી,ડી,ચૌહાણની પોરબંદર,મોરબીના પી,બી, જાડેજાની ભુજમાં,જામનગરના સુશ્રી એ,એમ,પંડ્યાની દેવભૂમિ દ્વારકામાં, સુરેન્દ્રનગરના એમ,વી, બારોટની હિંમતનગરમાં બદલી

અમદાવાદ : રાજ્યના 18 જેટલા મદદનીશ ચેરિટી કમિશનરની જાહેરહિતમાં બદલીના હુકમ કરાયા છે, અમરેલીના પી,કે,રાવલની પાલનપુરમાં , જૂનાગઢના બી,એચ, હુણની રાજકોટ ,ગીર સોમનાથના સી,ડી,ચૌહાણની પોરબંદર,મોરબીના પી,બી, જાડેજાની ભુજમાં,જામનગરના સુશ્રી એ,એમ,પંડ્યાની દેવભૂમિ દ્વારકામાં, સુરેન્દ્રનગરના એમ,વી, બારોટની હિંમતનગરમાં બદલી કરાઈ છે,

રાજ્યના 18 જેટલા મદદનીશ ચેરિટી કમિશનરની જાહેરહિતમાં બદલીના હુકમ થયા છે જેની યાદી આ મુજબ છે

 

(7:28 pm IST)