Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

મહાનગરોમાં કોરોના વિસ્ફોટ:અમદાવાદમાં 8194,વડોદરામાં 2823 ,સુરતમાં 1876,રાજકોટમાં 1707 કેસ સહીત રાજ્યમાં 23.150 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 10.103 દર્દીઓ સાજા થયા :વધુ 15 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.230 થયો :કુલ 9,05,833 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 1,88,588 લોકોનું રસીકરણ કરાયું

ગ્રેટ-- અમદાવાદમાં 8804 કેસ,વડોદરામાં 2841 કેસ ,સુરતમાં 2576 કેસ, રાજકોટમાં 1754 કેસ, ગાંધીનગરમાં 815 કેસ, ભાવનગર અને જામનગરમાં 440-440 કેસ, ભરૂચમાં 412 કેસ,વલસાડમાં 380 કેસ, આણંદમાં 343 કેસ, મહેસાણામાં 314 કેસ, નવસારીમાં 285 કેસ, મોરબીમાં 251 કેસ, પાટણમાં 216 કેસ, કચ્છમાં 206 કેસ, બનાસકાંઠામાં 179 કેસ, અમરેલીમાં 135 કેસ, સાબરકાંઠામાં 112 કેસ, ખેડામાં 108 કેસ, સુરેન્દ્રનગરમાં 103 કેસ, તાપીમાં 76 કેસ, જૂનાગઢ અને દાહોદમાં -69 -69 કેસ, પોરબંદરમાં 61 કેસ, દેવભૂમિ દ્વારકા અને પંચમહાલમાં 55-55 કેસ, ગીર સોમનાથમાં 37 કેસ, નર્મદામાં 36 કેસ, અરવલ્લીમાં 18 કેસ, મહીસાગરમાં 16 કેસ,બોટાદ અને છોટાઉદેપુરમાં 7-7 કેસ, ડાંગમાં 5 કેસ નોંધાયા : હાલમાં 1.16.843 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 23.150 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 10.103 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 23.150 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 10.103 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 9.05.833 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત અને ભાવનગર કોર્પોરેશનમાં 3-3 ,સુરત કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન , નવસારી અને અમદાવાદમાં 1-1 દર્દી મળીને કુલ 15 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.230 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 86.60 ટકા થયો છે 
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.88.588 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9,62,28,391  રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 1.29.875 એક્ટિવ કેસ છે, જેમાંથી 244 લોકો વેન્ટિલેટર પર અને 1.29.631 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 9.05.833 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત અને ભાવનગર કોર્પોરેશનમાં 3-3 ,સુરત કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન , નવસારી અને અમદાવાદમાં 1-1 દર્દી મળીને કુલ 15 દર્દીઓના મળીને કુલ 15 દર્દીઓના મૃત્યુ થયા છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.230 થયો છે

(8:35 pm IST)