Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

જૈનોના અંતરીક્ષજી મહાતીર્થના સુ-પ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં શ્વેતામ્‍બર પક્ષનો વિજય : ૪ દાયકા બાદ દાદા બહાર આવશે

 અમદાવાદ,તા.૨૨ : આજે જિનશાસનના ઈતિહાસમાં સોનેરી સુરજ ઉગ્‍યો છે.દેવ ગુરૂ ની કળપાથી અંતરિક્ષજી પાર્શ્વનાથ પરમાત્‍માનો અંગેનો સુપ્રીમ કોર્ટમાં ચાલતો કેસ શ્વેતામ્‍બર મૂર્તિપૂજક જૈન સંઘ જીતી જતા ૪૦ વર્ષો પછી દાદા બહાર આવશે. અંતરિક્ષજી તીર્થ અંગે નિર્ણય શ્વેતામ્‍બર મૂર્તિપૂજક જૈન સંઘના પક્ષમાં આવ્‍યો છે.

 

(5:02 pm IST)