-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Thursday, 25th April 2024
નવસારીમાં નવો બ્રિજ બન્યો પણ તંત્ર દ્વારા ખુલ્લો ન મુકાતા સ્થાનિકોએ બ્રિજને ખુલ્લો મુકી અવર-જવર શરૂ કરી દીધી
બ્રિજ ખુલ્લો થતા 20,હજારથી વધુ લોકોને થશે ફાયદો અને ટ્રાફિક સમસ્યાથી મળશે છુટકારો
નવસારીમાં નવો બ્રિજ તો બન્યો પણ તંત્ર દ્વારા ખુલ્લો ન મુકાતા સ્થાનિકોએ બ્રિજને ખુલ્લો મુકી અવર-જવર શરૂ કરી દીધી. સ્ટેશન વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમને જોડતો ઓવરબ્રીજ તૈયાર કરાયો હતો.બ્રિજ ખુલ્લો થતા 20,હજારથી વધુ લોકોને ફાયદો થશે,ટ્રાફિક સમસ્યાથી મળશે છુટકારો.આ બ્રિજ અંદાજે 100 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે
(12:57 am IST)