Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતી અને 4 ઓક્ટોબરે વિશ્વ પ્રાણી દિવસ નિમિતે રાજ્યના તમામ કતલખાના અને મીટ શોપ બંધ રાખવા આદેશ

અમદાવાદ : તા, ૨.૧૦.૨૦૨૧ને શનિવારના રોજ પૂ. મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિના દિવસે અને તા.૦૪.૧૦.૨૦૨૧ને સોમવારના રોજ “વિશ્વ પ્રાણી દિવસ” નિમિત્તે  મહાનગરપાલિકા/નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ કતલખાના બંધ રાખવા તથા મીટશોપ/પોલ્ટ્રી શોપ/ફીશ શોપ તથા કતલખાનાઓમાં માંસ મટન, ઇંડા, ચીકન, મચ્છીના વેચાણ બંધ રાખવા સરકાર તરફથી આદેશ અપાયો છે

(6:58 pm IST)