Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

રાજપીપળાના પૌરાણિક શ્રી હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી

રાજપીપળા :તા.28/03/2024ના ગુરુવારના રોજ રાજપીપળાના પૌરાણિક શ્રી હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી માં માતાજીના પરમ ભક્ત નાંદોદ ના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ એ નવચંડી યજ્ઞમા માં શ્રી હરસિદ્ધિ માતાજીની પૂજા કરી માતાજી ને પ્રજાના સારા સ્વાસ્થ તથા જન કલ્યાણ ની પ્રાર્થના કરી.  માં શ્રી હરસિદ્ધિ ના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી.(ભરત શાહ,રાજપીપળા)

(12:49 am IST)