Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જાપાનમાં બર્ડ ફ્લૂના કારણોસર 3.5 લાખ મરઘીને મારવામાં આવશે

નવી દિલ્હી:જાપાનના ચીબા પ્રીફેક્ચરમાં બર્ડ ફ્લૂના કારણોસર 3,50,000 મરઘીઓની હત્યા કરવામાં આવશે.જાપાનની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રશાસનને પ્રભાવિત ફાર્મમાં જવાથી રોકી દેવામાં આવ્યા છે. ચીબા પ્રીફેક્ચરમાં બર્ડ ફલૂ દસમી વાર થયું છે.અહીંયા 4.6 મિલિયન મરઘીઓને પણ પહેલા મારવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:45 pm IST)