Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

મિસ્ત્ર:શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે મસ્જિદ:શુક્રવારની નમાઝ માટે મળશે માત્ર 10 મિનિટ

નવી દિલ્હી:મિસ્ત્રની સરકાર દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં  ત્યાંની મસ્જિદોને ખોલવામાં આવશે તેમજ શુક્રવારની નમાઝ માટે શ્રદ્ધાળુઓને ટૂંક સમયમાં મસ્જિદમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે।

     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને મસ્જિદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જાણવામાં આવી રહ્યું છે કે સાપ્તાહિક સામુહિક નમાઝ 28 ઓગસ્ટથી શરૂ કરવાની સંભાવના જણાઈ રહી છે.

(6:02 pm IST)