Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ઓએમજી.....તો આ કારણોસર આ ભાઈના પેટમાં થયો ઈંડાનો ઢગલો

નવી દિલ્હી: કાચો ખોરાક આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ડોક્ટર પણ કાચુ ખાવાનું ખાવાની ના પાડે છે. કોરોનાના કહેર વચ્ચે WHO જાણકારી આપતા જણાવ્યુ છે કે, કાચુ ભોજન ખાસ કરીને માંસ, પોલ્ટ્રી પ્રોડક્ટ અને સીફૂડથી કોરોના થવાનો ખતરો વધી જાય છે. તમામ છતાં ચીનના લોકો વાતને ગંભીરતાથી લેતા નથી. જેના કારણે તેમને પોતાનો જીવ પણ ખોવો પડે છે. ચીનમાં આવો એક મામલો સામે આવ્યો છે. અહીં એક શખ્સની હાલત કાચી માછલી ખાવાને કારણે અત્યંત ખરાબ થઈ ગઈ હતી. ચીનમાં શખ્સના લિવરમાં માછલી યોગ્ય રીતે પાચન થતાં માછલીમાં રહેલા પૈરાસિટિક વોર્મા જીવતા રહી ગયા હતા. 55 વર્ષિય શખ્સે કાચી માછલી ખાધી અને તેના પેટમાં પૈરાસિટિક વોર્મ તેના અંદર જતા રહ્યા. બાદ તેનાતી લીવરમાં ઈંડા થતાં રહ્યા. ઘણી ચૌંકાવનારી ઘટના છે. ઘટનાને જોઈ ડોક્ટર્સ પણ હેરાન છે. ડોક્ટર્સે જણાવ્યુ હતું કે, શખ્સને ઘણા દિવસથી પેટમાં દર્દ થઈ રહ્યુ હતું. ભૂખ ના લાગવાના કારણે અનેક સમસ્યાઓ આવી રહી હતી. અલ્ટ્રાસાઉંડ કરાવ્યા બાદ ડોક્ટર્સે જોયુ તો તેનો પરસેવો છૂટી ગયો. ડોક્ટર્સને શખ્સના લીવરમાં જમણી બાજૂ એક કોથળી મળી જેમાં ઈંડાઓ હતા. તેની સાથે એક ટ્યૂમર પણ મળ્યુ જે કોથળીની સાથે સાથે વધી રહ્યુ હતું.

(5:59 pm IST)