Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ગાંગુલીનો ધડાકો : BCCIના અધ્યક્ષપદેથી રાજીનામુ : રાજકારણમાં જવાનો સંકેત આપ્યોઃ ટ્વીટ કરી માહિતી આપી

સૌરવ ગાંગુલીઍ બીસીસીઆઈના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું : રાજકારણમાં પ્રવેશ કરી નવી શરૂઆતના નિર્દેશો આપ્યા : જો કે ગાંગુલીઍ રાજીનામુ આપ્યાનો જય શાહ દ્વારા ઈન્કાર

સૌરવ ગાંગુલીઍ પદ પરથી રાજીનામું આપવા સાથે  સમર્થન માંગ્યું અને કહ્નાં કે હું નવી શરૂઆત કરવા જઈ રહ્ના છું. સોશિયલ મીડિયા પર ઍક ખાસ સંદેશ જાહેર કરીને, તેણે તેના ચાહકો પાસેથી સમર્થન માંગ્યું અને કહ્નાં કે તે આજે ઍક નવી શરૂઆત કરવા જઈ રહ્ના છે. તેણે ઍ વાતનો ખુલાસો નથી કર્યો કે આ શરૂઆત શું છે, પરંતુ તેના રાજકારણમાં આવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. દરમિયાન બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જય શાહે સૌરવ ગાંગુલીઍ રાજીનામુ આપ્યાનું નકારી કાઢ્યુ છે. દરમિયાન સૌરવ ગાંગુલીઍ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ છે. જો કે જાણકાર વર્તુળોઍ કહ્ના કે અત્યારે નહિં તો થોડાક સમયમાં અચૂક રાજીનામુ આપી દેશે 

(6:11 pm IST)