Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

શરદ પવારે કહ્યું - ભાજપને સત્તાનો ધમંડ: સામાન્ય જનતા ભાજપ સામે એક થઈને ઊભી રહેશે તો દિવસો ભરાઈ જશે

મુંબઈ: રાષ્ટ્રવાદી  કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે શનિવારે કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તાનું અભિમાન આવી ગયું છે. એવું એટલા માટે કે, સંસદમાં તેમની પાસે બહુમતી છે.' તેમણે કહ્યું કે, 'જો સામાન્ય જનતા ભાજપ સામે એક થઈને ઊભી રહેશે તો તેના દિવસો ગણતરીના જ રહી જશે. આ સિવાય શરદ પવારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કરેલી ટિપ્પણી પર થયેલા હંગામાને લઈને સત્તા પક્ષના સાંસદોના વર્તનની ટીકા કરી 

 

(12:09 am IST)