Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દિલ્‍હીમાં બંધ જગ્‍યાઓ પર થનાર લગ્નોમાં અધિકતમ ર૦૪ મહેમાનોની અનુમતિ

દિલ્‍હી સરકારએ બંધ જગ્‍યાઓ પર થનાર લગ્નોમાં મહેમાનોની સંખ્‍યા પ૦ થી વધારી અતિકતમ ર૦૦ કરવાની અનુમતિ આપી છે જો કે ખુલ્લી જગ્‍યાઓ પર લગ્નોમાં જમીનના આકાર પર મહેમાનોની સંખ્‍યા નકકી થશે. દિલ્‍હી આપદા પ્રબંધન પ્રાધિકરણ એ કહ્‍યહ્યું બંધ જગ્‍યાઓ પર હોલ ક્ષમતાના અધિકતમ પ૦ ટકા અથવા અધિકતમ ર૦૦ લોકોને અનુમતિ હશે.

(12:00 am IST)