Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

દિલ્હીની કેજરીવાલ સરકારનો ઐતિહાસિક નિર્ણય

આજે બપોરે પછી દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીમાં રહેલા તમામ કોવિડ વેક્સીનેશન સેન્ટર ૨૪ કલાક ખુલ્લા રાખવા નિર્ણય જાહેર કર્યો : આ તમામ વેક્સીનેશન સેન્ટર ઉપર હવેથી લોકો કોઈપણ સમયે વેક્સીન મૂકાવી શકશે : દિલ્હીમાં આજે ૪૦૦૦ ઉપર કોરોના કેસ નોધાયા છે ત્યારે કોરોનાને કાબુમાં લેવા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે

(6:02 pm IST)