Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પુરીમાં જગન્નાથજીની રયથાત્રા પૂર્વે ચક્રપૂજન

ઓડીશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ૧ર જુલાઇના રોજ નગર ભ્રમણ કરશે. આ રથયાત્રા ભગવાન બલભદ્ર, ભગવાન જગન્નાથ અને દેવી સુભદ્રાની હોય છે. તેના માટે મંદિર સ્થળે ત્રણ રથ બનાવામાં આવી રહ્યા છે ત્રણેય રથમાં કુલ ૪ર પૈડાઓમાંથી ર૦ પૈડાઓનું નિર્માણ થઇ ચુકયું છે મે ના બીજા સપ્તાહથી રથ નિર્માણમાં લગભગ ર૦૦ કારીગરો કામ કરી રહ્યા છે. કોરોનાને કારણે ગત વર્ષની જેમ જ રથયાત્રા ભકતો વિનાજ યોજાશે. પુરીમાં ચંદન રસમની સમાપ્તી બાદ ચકા અખા ડેરા અનુષ્ઠાન કરાયેલ. જેમાં પ્રત્યેક રથમાં બે પૈડા અને ધરી લગાવાયેલ.

(3:04 pm IST)