-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 6th January 2022
દિલ્હીના લાજપતરાયમાં લાગી આગઃ ૫૮ દુકાનો બળીને રાખ થઈ ગઈઃ કરોડો રૂપિયાનું નુકસાન
નવી દિલ્હી, તા.૬: દિલ્હીના લાજપતરાય માર્કેટમાં સવાર સવારમાં એવી ભયાનક આગ લાગી હતી કે એકસાથે ૫૮ દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી અને ૧૩ જેટલી ફેરની ગાડીઓ બોલાવવી પડી હતી.
દિલ્હીના ચાંદની ચોક સ્થિત લાજપત રાય માર્કેટમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ૧૩ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
લાજપત રાય માર્કેટમાં આગને કારણે ૫૮ દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
(10:39 am IST)